સત્ય અહિંસા અને દેશની એકતા ના પ્રખર ભેખધારી અને દેશની એકતા અને અખંડિતતા માટે પોતાની જાન ની આહુતી આપનારા એવા એવા રાષ્ટ્રપિતા

હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ,  મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રમાં રહેલી ભાજપની ખેડૂત વિરોધી કાર્ય કરતી સરકાર તથા ગુજરાત રાજ્ય મા આ વર્ષ દરમિયાન દુનિયાભરમાં ફેલાયેલ કોરોના મહામારી ના લીધે સ્કુલ ફી માં માફી કરવા ના પ્રક્ષ ને આજરોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા ના આદેશ અનુસંધાને સત્યાગ્રહનું કાર્યક્રમ રાખવામાં આવેલ. જેના અંતર્ગત વેરાવળ શહેર તાલુકા તથા જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા ટાવર ચોક ખાતે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઈ બારડ ની અધ્યક્ષતામાં ધરણા પર કોંગ્રેસના આગેવાનો બેઠેલા અને કેન્દ્રમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં … Continue reading સત્ય અહિંસા અને દેશની એકતા ના પ્રખર ભેખધારી અને દેશની એકતા અને અખંડિતતા માટે પોતાની જાન ની આહુતી આપનારા એવા એવા રાષ્ટ્રપિતા